ભક્તિ • સેવા • સંસ્કાર
🙏જય રણછોડ 🙏
શ્રી રણછોડરાયજી મંદિર સારંગપુર, અમદાવાદ ખાતે આવેલું એક પવિત્ર અને
ઐતિહાસિક મંદિર છે, જેનું ગૌરવશાળી ઈતિહાસ ૧૦૦ વર્ષથી વધુ જૂનું છે. આ
મંદિરનું વિશેષ મહાત્મ્ય એ છે કે અહીં શ્રી રણછોડરાયજી ભગવાન જાંબવંતી
માતાજી સાથે બિરાજમાન છે, જે ભક્તો માટે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવનું
કેન્દ્ર છે. અહીં આવનાર દરેક ભક્ત ભગવાનના દિવ્ય દર્શન કરી શાંતિ, કૃપા અને
આધ્યાત્મિક આનંદનો અનુભવ કરે છે.
ફોન: 079 2214 3352
ઇમેલ: ranchhodjimandirtrust@gmail.com
કૃપા કરીને ધાર્મિક કાર્યક્રમો અને વિશેષ તહેવારો વિશે વધુ માહિતી માટે ઉપરોક્ત નંબર પર સંપર્ક કરો.